બનાસકાંઠા વિભાજન મામલોઃ ઓગડ જિલ્લાની માગ કરતાં લોકોએ નવી રણનીતી સાથે ધરણા સમેટ્યા
1 જાન્યુઆરીથી બનસકાંઠામાંથી વાવ-થરાદ જીલ્લો અલગ કરાયો છે. ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. દિયોદર તાલુકાના લોકોએ છેલ્લા 16 દિવસથી ધરણા પર બેઠાં હતા. ત્યારે આજે નવા પ્લાન સાથે તેમણે ધરણાં…








