પાકિસ્તાનમાં 7 પંજાબીઓને ગોળી મારી વીધી નાખ્યા, ઓળખ પૂછ્યા બાદ કેમ કરી હત્યા?
  • February 19, 2025

પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. ગત રવિવારે બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 પંજાબીઓને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ…

Continue reading
મુસ્લિમ દેશોથી દૂર થઈ રહ્યું છે પાકિસ્તાન! પુરાવા રૂપ છે ઓમાનની પ્રેસકોન્ફ્રન્સ
  • February 17, 2025

પાકિસ્તાન મુસ્લિમ દેશોથી થઈ રહ્યું છે દૂર! પુરાવા રૂપ છે ઓમાનની પ્રેસકોન્ફ્રન્સ ઓમાનની રાજધાની મસ્કતમાં હિંદ મહાસાગર પરિષદનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આ પરિષદની આઠમી આવૃત્તિમાં હિંદ મહાસાગરના…

Continue reading
સોનમ વાંગચુકે પાકિસ્તાનમાં PM મોદીના વખાણ કેમ કર્યા?
  • February 9, 2025

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. લદ્દાખમાં પર્યાવરણ માટે કામ કરતાં સોનમ વાંગચુક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે હિમાલયના પર્યાવરણ અંગે વિશેષ વાત કરી હતી. સોનમ…

Continue reading
ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિક સહિત 7 ઘૂસણખોરોને કર્યા ઠાર
  • February 7, 2025

ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિક સહિત 7 ઘૂસણખોરોને કર્યા ઠાર ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના…

Continue reading
પાકિસ્તાન-અફઘાનિસ્તાન કેમ યુદ્ધ કરી રહ્યાં છે?
  • December 30, 2024

પાકિસ્તાનની એરસ્ટ્રાઈક અને અફઘાનિસ્તાનની ધમકી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. અફઘાનના તાલિબાન લડવૈયા ડુરાન્ડ લાઈન ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે અને પાકિસ્તાની સેનાની…

Continue reading
પાકિસ્તાને બનાવેલી મિસાઇલથી અમેરિકા કેમ ડરી રહ્યું છે? પાકે નિવેદનમાં કર્યો ભારતનો ઉલ્લેખ
  • December 21, 2024

પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ વિશે અમેરિકાની ચિંતાઓ વધતી જ રહી છે. પ્રથમ વખત અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ ઔપચારિક રીતે દાવો કર્યો છે કે પાકિસ્તાને એવી ‘કારગર મિસાઇલ ટેક્નોલોજી’ તૈયાર…

Continue reading
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાનીઓને મળી ભારતીય નાગરિકતા
  • December 12, 2024

અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. અમદાવાદમાં વર્ષ 2017થી 2024 દરમિયાન કુલ…

Continue reading

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય