મને વિશ્વાસ છે કે, જો આજે ડૉ. મનમોહનસિંહ વડાપ્રધાન હોત, તો… : Kapil Sibal
  • May 12, 2025

Kapil Sibal on India Pakistan Ceasefire :  ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધવિરામ પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે (Kapil Sibal ) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.…

Continue reading
India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ
  • May 11, 2025

India Pakistan Latest News Updates: ‘ઓપરેશન સિંદૂર’ અંગે ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ કરી રહ્યા છે. તેમાં…

Continue reading
India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો
  • May 11, 2025

Trump Interference in India-Pakistan:  પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આતંકીઓના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જો કે આ બાદ…

Continue reading
PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?
  • May 11, 2025

ભારતે અમેરિકાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર( PoK) પરત કરવા અને આતંકવાદીઓને સોંપવા પર જ થશે. “કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ…

Continue reading
ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor
  • May 11, 2025

Operation Sindoor will continue: પાકિસ્તાન સાથે ઘર્ષણ વિરામ બાદ ભારતીય વાયુસેના (IAF) એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. IAF એ કહ્યું…

Continue reading
ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor
  • May 11, 2025

Operation Sindoor: પહેલગામ હુમલામાં મોતને ભેટેલા 26 લોકોના મોતનો બદલો લેવા ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણોઓ નાશ કર્યા. જો કે આ બાદ…

Continue reading
India Pakistan Ceasefire: આજ દીન સુધી ભારત – પાક વચ્ચે મધ્યસ્થીની જરૂર નહોતી, પહેલીવાર અમેરિકાની વાત કેમ માનવામાં આવી?
  • May 10, 2025

India Pakistan Ceasefire:ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે . ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12…

Continue reading
Jamnagar માં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ, લોકોને વેપાર, ઉદ્યોગ અને ધંધાઓ બંધ રાખવા અને ઘરમાં રહેવા અનુરોધ
  • May 10, 2025

Jamnagar : હાલ ભારત (India) પાકિસ્તાન (Pakistan) વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તેની ગુજરાતમાં (Gujarat) પણ મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતના સરહદી વિસ્તારો હાલ એલર્ટ મોડ પર…

Continue reading
Chandigarh: ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે દેશની સેવા કરવાની તક! ચંદીગઢમાં યુવાનો માટે ખાસ ટ્રેનિંગ કેમ્પ શરૂ
  • May 10, 2025

Chandigarh: આ સમયે દેશની પરિસ્થિતિ શું છે તે કોઈથી છુપાયેલું નથી. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધા પછી, પાકિસ્તાન ગભરાઈ ગયું અને ડ્રોન અને મિસાઈલ દ્વારા ભારતમાં ઘણા સ્થળોને…

Continue reading
India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી
  • May 10, 2025

India Pakistan War:  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. શનિવારે સવારે ભારતે પાકિસ્તાનના 4 એરબેઝનો નાશ કર્યો હતો.…

Continue reading