Dwarka Pilgrims Accident: મોરબી નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, ચાર પદયાત્રીઓના કરુણ મોત
Dwarka Pilgrims Accident: બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાના પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે,ભગવાન રણછોડના દર્શન કરવા દેવભૂમિ દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીઓને આજે બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે પૂરપાટ…







