Shankaracharya: ભારે હૈયે સ્નાન કર્યા વગરજ માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરતા કહ્યું,કે “મુઘલો જેવું વર્તન કરનારાઓ ખુલ્લા પડ્યા છે!”
  • January 28, 2026

Shankaracharya: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ભારે હૃદયે પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરી છે,આજે બુધવારે સવારે એક પત્રકાર પરિષદમાં બોલાવી તેઓ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ…

Continue reading
Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!
  • January 27, 2026

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ…

Continue reading
Shankaracharya: “અમે ગૌ હત્યાની વાત કરી એટલે ભાજપને ગમતા નથી!” શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા
  • January 26, 2026

● સનાતન ધર્મ કોને કહેવાય? Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર…

Continue reading
Prayagraj: દેશના પ્રયાગરાજમાં “હિન્દૂ વિરુદ્ધ હિન્દૂ” !! શંકરાચાર્ય અને અદિત્યનાથ યોગીના બે જૂથો પડ્યા!! સનાતન ધર્મની ડીંગો હાંકતા રાજકારણીઓના ચહેરા ખુલ્લા પડ્યા!
  • January 25, 2026

● બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, સનાતન ધર્મની ફજેતી થઈ રહી છે. ●અવિમુક્તેશ્વરાનંદના જીવને જોખમ હોવાનો શિષ્યોનો દાવો, શિબિરમાં અજાણ્યા ઈસમો ઘૂસી ગયા અને આદિત્યનાથ યોગીના સમર્થનમાં…

Continue reading
UP: બાળકોની નજર સામે જ પતિએ પત્નીનું ગળું દબાવી પતાવી દીધી, જાણો સમગ્ર મામલો
  • September 11, 2025

UP: પ્રયાગરાજમાં સાઉદી અરેબિયાથી પરત આવેલા એક પતિએ બાળકોની સામે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. તે તેના નવજાત પુત્ર અને નાની પુત્રીને પોતાના હાથમાં લઈને પાડોશીની ઘરે…

Continue reading
UP News: દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ઝાડ પર લટકી ફાંસો ખાધો, લોકો વીડિયો બનાવતા રહ્યા
  • September 9, 2025

UP News: યુપીના પ્રયાગરાજ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક સગીર છોકરીએ એક યુવક પર લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં,…

Continue reading
UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?
  • August 27, 2025

UP News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફાફામઉમાં ગંગા નદી પર છ લેનવાળા પુલના નિર્માણ દરમિયાન સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી. પુલના કેટલાક થાંભલાઓને એક મોટા ટ્રક દ્વારા સ્થાપન માટે…

Continue reading
Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ
  • May 29, 2025

Prayagraj  News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હજારો યુવાનોએ રોજગાર સંકટ અને બેરોજગારીના મુદ્દે યોગી આદિત્યનાથની ભાજપા સરકાર સામે 28 મે, 2025ની રાત્રે 10 વાગ્યે પણ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ…

Continue reading
Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ
  • February 17, 2025

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં વારંવાર આગ ભભૂકી રહી છે. છેલ્લા એક મહિનામાં અહીં પાંચમી વખત આગ ભભૂકી ઉઠી છે. આ વખતે મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર…

Continue reading
મહાકુંભ મેળા વિસ્તારમાંથી રેતીમાં દાટેલું નવજાત મળ્યું
  • January 19, 2025

આજે મહાકુંભનો 7મો દિવસ છે. ત્યારે મેળામાં અનેક દેશોના ભક્તો મેળામાં આવી રહ્યા છે. આ મેળો ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાઈ રહ્યો છે.  ત્યારે આ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર-6 માં એક નવજાત…

Continue reading

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !