Gujarat Politics: CM ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા, આવતીકાલે નવું મંત્રીમંડળ બનશે
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ 16 મંત્રીઓએ સામૂહિક રીતે તેમના રાજીનામાં…

















