SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?
SC ST Atrocities Gujarat: ગુજરાતમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયોના લોકો સામે થતા અત્યાચારના કેસોને લઈને રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાઓએ મહત્વપૂર્ણ સ્થિતિ સામે મૂકી છે. ઉપલબ્ધ સરકારી…







