Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!
  • January 22, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી…

Continue reading
Liqour: ગુજરાતમાં 40,000 બુટલેગરો દારૂનો ધંધો કરે છે! હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ 434 બુટલેગરો દારૂ વેચે છે! જુઓ વિશેષ ચર્ચા
  • January 16, 2026

● સુરેન્દ્રનગર જિલ્લામાં 633 બુટલેગરો માત્ર દેશી દારૂ વેચે છે! રાજ્યમાં ઇંગ્લિશ દારૂ વેચતા અનેક બુટલેગરો હોવાનું કહેવાય છે, કરોડોની બે નંબરની કમાણીનો ખેલ Liqour: ગુજરાતમાં દારૂબંધી નામની જ છે…

Continue reading
Surendranagar scam: ભાજપના રાજમાં ₹1500 કરોડના કૌભાંડમાં અનેક મોટી ટોપીઓના નામો સામેલ? શુ સત્ય બહાર આવશે?
  • December 27, 2025

Surendranagar scam: સુરેન્દ્રનગરમાં જમીન એન.એ કરવાના રૂ.1500 કરોડના ખુલેલા કૌભાંડમાં કલેક્ટર સહિત ચાર કર્મચારીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ ACB દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલની સબંધિત મિલકતો મામલે વધુ તપાસ…

Continue reading
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!
  • December 24, 2025

Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર…

Continue reading
Surendranagar: “તુ સંજયને છોડી દે નહિ તો તને જાનથી મારી નાખીશ” પિતાએ પ્રેમ સંબંધને કારણે પિતાએ પોતાની દિકરીનો લીધો જીવ
  • November 16, 2025

Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા થવી એ કોઇ નવી ઘટના નથી જીલ્લામાં જાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને છુટ્ટો દોર મળ્યો હોઈ તેમ રોજ જીલ્લામાં હત્યા ખંડણી જુથ અથડામણ ફાયરીંગ જેવી ઘટનાઓ…

Continue reading
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
  • October 31, 2025

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

Continue reading
Tarnetar Fair: સુરેન્દ્રનગર આવતીકાલથી તરણેતરનો મેળો, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ભવ્ય ઉત્સવ
  • August 25, 2025

Tarnetar Fair: સૌરાષ્ટ્રની ગૌરવશાળી લોકસંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરાઓ અને ઊંડી આધ્યાત્મિકતાને ઉજાગર કરતો પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આ વર્ષે ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી, એટલે કે 26 થી 29 ઓગસ્ટ, 2025…

Continue reading
Devayat Khavad case: પોલીસ ફરિયાદ બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા દેવાયત ખવડની ધરપકડ, જાણો પોલીસે કેવી રીતે દબોચ્યો?
  • August 17, 2025

Devayat Khavad case: જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ, જે 12 ઓગસ્ટે જુનાગઢના તાલાળા ખાતે અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કરી ફરાર થયો હતો, તેની આખરે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ…

Continue reading
Surendranagar: ધારાસભ્યએ માત્ર પોતાના જ ગામમાં ગ્રાન્ટ ફાળવી, અન્ય ગામોના વિકાસના કામો અટકાવ્યાના આક્ષેપ
  • August 14, 2025

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભેદભાવના આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અને સ્થાનિક કોંગ્રેસના આગેવાન વિક્રમ રબારીએ દસાડાના ભાજપ ધારાસભ્ય પી.કે. પરમાર…

Continue reading
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો
  • August 2, 2025

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં એક હૃદયદ્રાવક અને નિંદનીય ઘટના પ્રકાશમાં આવી છે, જેણે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. થાનમાં રહેતું એક મૂકબધિર દંપતી તેમની 11 વર્ષની એકમાત્ર દીકરી…

Continue reading

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?