KHEDA: ડાકોર રણછોડરાય મંદિરના સેવકે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી, જાણો કરાણ
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં ફરી એકવાર નવો વિવાદ સર્જાયો છે. આ પહેલા VIP દર્શનને લઈ પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે મંદિરના સેવક વિનોદ શિવશંકરે મંદિરના વર્તમાન…