Udhayanidhi Stalin: ઉદયનિધિ સ્ટાલિનના ‘સનાતનનો સમૂળ નાશ’ નિવેદન પર ભાજપનો પ્રહાર, અમિત માલવીયાએ કહ્યું- ઈશ્વરીય દંડ અત્યંત ભીષણ હશે
Udhayanidhi Stalin: તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર ધાર્મિક અને વૈચારિક ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં ફરી એકવાર સનાતન ધર્મ વિશે અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.…








