Bihar: ટ્રેનના દરવાજા ખોલવા મુસાફરોને લાકડીઓથી ગોદાટ્યા, સુરતથી ગયેલા શ્રધ્ધાળુએ શું કહ્યું?
Bihar News: જોગબનીથી કટિહાર થઈને પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેનોમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ જોવા મળી રહી છે. આ દરમિયાન, જોગબનીથી દિલ્હી જતી સીમાંચલ એક્સપ્રેસમાં ભીડની સ્થિતિ ખૂબ જ બેકાબૂ…