‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh
  • March 4, 2025

Yogi Speech on Mahakumbh: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં CM યોગીએ સપા પર પ્રહાર કરતા કહ્યું કે તમે ભારતની શ્રદ્ધા સાથે રમો છો. તમે અમને કહો છો અમારી વિચારસરણી સાંપ્રદાયિક છે તો…

Continue reading
UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
  • February 21, 2025

UP:  ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ખાનગી શાળાના આચાર્યને કેટલાક બૂકાનીધારીઓએ લાતો, જૂતા, લાકડીઓ અને મુક્કાઓથી નિર્દયતાથી માર માર્યો હતો. શખ્સોએ રસ્તા વચ્ચે આચાર્ય વિનય ગુપ્તાની કાર રોકી માર માર્યો હતો. …

Continue reading
Bihar: ટ્રેનના દરવાજા ખોલવા મુસાફરોને લાકડીઓથી ગોદાટ્યા, સુરતથી ગયેલા શ્રધ્ધાળુએ શું કહ્યું?
  • February 13, 2025

Bihar News: જોગબનીથી કટિહાર થઈને પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેનોમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ જોવા મળી રહી છે. આ દરમિયાન, જોગબનીથી દિલ્હી જતી સીમાંચલ એક્સપ્રેસમાં ભીડની સ્થિતિ ખૂબ જ બેકાબૂ…

Continue reading
UP: લોકોના વજનના કારણે 65 ફૂટ ઊંચો સ્ટેજ ધરાશાયી, 7ના મોત, 75થી વધુ ઘાયલ
  • January 28, 2025

Nirvana Mahotsav 2025 Accident:ઉત્તર પ્રદેશ(UP)ના બાગપતના બારૌતમાં ભગવાન આદિનાથના નિર્વાણ મહોત્સવની ઉજવણીનો એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જે માટે આયોજકોએ 65 ફૂટ ઊંચો લાકડાનો સ્ટેજ બનાવ્યો હતો. અહીં 65…

Continue reading
UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા
  • January 25, 2025

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ લોકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે ત્રિરંગા વહેચ્યા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુમેળમાં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધિક…

Continue reading
UP: કુંભ મેળામાં ફરી લાગી આગ, બે વાહનો બળીને રાખ,જુઓ વિડિયો
  • January 25, 2025

Mahakumbh Fire: આજે શનિવારે ઉત્તર પ્રદેશ( UP)ના પ્રયાગરાજ યોજાયેલા મહાકુંભ મેળામાં ફરીએકવાર આગ લાગવની ઘટના ઘટી છે. મેળા વિસ્તારના સેક્ટર-2માં પાર્ક કરેલા બે વાહનોમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા…

Continue reading
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી
  • January 13, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…

Continue reading
શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
  • January 13, 2025

ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો  પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…

Continue reading
આતંકવાદીઓ અઘોરીના વેશમાં મહાકુંભમાં પ્રવેશી શકે છેઃ IB રિપોર્ટ
  • January 2, 2025

કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે. ગયા અઠવાડિયે મોકલવામાં…

Continue reading
ચાર બહેનોની હત્યા કરનારા ભાઈનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ; જણાવ્યું હત્યાનું કારણ
  • January 1, 2025

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચકચારી ઘટના બની છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં…

Continue reading

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા