આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?
4 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે વતનમાં જવા અમદાવાદથી નીકળ્યો. 6.00 વાગ્યાની આસપાસ ધંધુકા પાસે જૈન સાધુ/ સાધ્વીઓ પદયાત્રા કરતા જોવા મળ્યાં.
4 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે વતનમાં જવા અમદાવાદથી નીકળ્યો. 6.00 વાગ્યાની આસપાસ ધંધુકા પાસે જૈન સાધુ/ સાધ્વીઓ પદયાત્રા કરતા જોવા મળ્યાં.
Uniform Civil Code in Gujarat: ઉત્તરાખંડ UCC કાયદો લાગુ કરવામાં પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ UCC લાગુ કરવાની કવાયત ચાલી રહી છે. આજે બપોરે મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી…
નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યા પછી દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ સાથે-સાથે તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે.
ચૂંટણીનો ગરમાવો ચરમ પર છે. મોદી મહારાજ પોતાની આદત અનુસાર ચૂંટણી રેલીઓમાં ગર્જનાદ કરી રહ્યાં છે.
લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે
Rajkot: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતાં તેમના મોત થયા છે. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો છે. મળતી વિગત મુજબ…
આ કોણે આવું બંધારણ બનાવ્યું? બહુ નડે છે મને. બાકી મારે તો રાજા થવું છે! હું તો રાજા થવાને લાયક છું. તો જ આ દિવ્ય અને ભવ્ય દેશ પુન: વિશ્વગુરુ બનશે!
Banaskantha: આબુ રોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આ લગાી હતી. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક રાત્રીના સમયે ટાયરો સુધી આગ પ્રસરી જતાં…
સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી સ્વચ્છિક રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. જો કે જાણવા મળી રહ્યું છે કે રાજ્ય…
તાજેતરમાં જ ભારતના ઉત્તરાખંડમાં UCC(Uniform Civil Code) કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈ પણ ધર્મ, જાતિને એક સરખો કાયદો લાગુ પડે છે. જેમાં લીવ-ઈન, લગ્ન, છૂટાછેડા માટે એક…















