ભરૂચમાં ગુજરાતને શર્મશાર કરતો રેપકાંડ; 10 વર્ષની બાળકી સાથે હેવાનિયત
ભરૂચ: ગુજરાતમાં ગુનાહિત કેસોમાં વધારો થયો છે. આ વચ્ચે ગુજરાત પર કલંક લગાવનાર રેપની ઘટના ભરૂચમાં ઘટી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં માનવતાને…
ભરૂચ: ગુજરાતમાં ગુનાહિત કેસોમાં વધારો થયો છે. આ વચ્ચે ગુજરાત પર કલંક લગાવનાર રેપની ઘટના ભરૂચમાં ઘટી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં માનવતાને…
દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ખુબ જ વધારો થઈ ગયો છે. તો બીજી તરફ દેશના ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર ન મળતા તેઓ દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો…
આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ…
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે,…
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના પ્રવાસે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે…
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને…
એલિટ સેંટી બિલિયનેર્સ ક્લબ: ભારતના સૌથી અમીર અરબપતિ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મોટો ઝાટકો લાગ્યો છે. અંબાણી ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…
બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર જામી છે. આત્મહત્યા કરનાર યુવતીના મોબાઇલમાંથી બે અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં તે સ્પષ્ટપણે કહી…
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી લઈને તમામ રીતનું વાતાવરણ પુરૂં પાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ…
નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…


