અમેરિકન જેલથી તિહાર સુધી: 166 લોકોના જીવ લેનાર રાણા સાથે બીજા કયા આતંકીઓ હતા? | Tahavur Rana extradition
તહવ્વુર રાણાને તિહારમાં કેવી સુવિધાઓ મળશે?” Tahavur Rana extradition: 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા હવે ભારતીય કસ્ટડીમાં છે. મુંબઈ આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા અને આતંકી પ્રવૃતિઓ બદલ અમેરિકન જેલમાં બંધ હતો. …

















