Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત
Ahmedabad Fire in AC: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે એક ACના ગોડાઉનમાં આગ ભભકી ઉઠતાં મોટાપાયે નુકસાન થયું છે. જ્યારે 2 લોકો દાઝી ગયા છે. જ્યારે બે લોકોના મોતની…
Ahmedabad Fire in AC: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે એક ACના ગોડાઉનમાં આગ ભભકી ઉઠતાં મોટાપાયે નુકસાન થયું છે. જ્યારે 2 લોકો દાઝી ગયા છે. જ્યારે બે લોકોના મોતની…
Share Market: આજે સોમવારે(7 અપ્રિલ) શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારે ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીમાં 900 પોઈન્ટથી…
મુંબઈના ઉલ્લાસનગરમાં MNSના કાર્યકરોએ SBI બેન્કના કર્મચારીઓને ધમકાવ્યાં અંગ્રેજી અને અન્ય ભાષામાં લખેલાં બોર્ડ કાર્યકરોએ તોડી પાડ્યાં. Mumbai । ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો એ બહુ જ સાહજીક અને આવશ્યક ઘટના…
શું વડાપ્રધાન મોદીના “અંગત” અદાણીને કાયદો લાગુ નથી પડતો? છત્તીસગઢના હસદેવ જંગલમાં લગભગ 5000 એકર ગાઢ જંગલનો નાશ કરાયો SAVE HASDEO । માલેતુજારોની મોદી સરકારને ગરીબ અને મધ્યમવર્ગના દુઃખ દર્દ…
Panchmahal: પંચમહાલ જીલ્લાના ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે. જેમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. રાજગઢ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.…
kheda: તાજેતરમાં ખેડા જીલ્લાના મહુધા તાલુકામાં થયેલી 2.13 લાખની લૂંટના કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા પાંચેય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જો કે આ…
TradeWar: અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાનો 10 ટકા ટેરિફ લાદ્યો છે. જેનો જવાબ આપવાનું ચીને પણ શરુ કરી…
Deesa fireworks factory fire: બનાસકાંઠાના ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 1 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ અને વિસ્ફોટ થયો હતો. જેમાં મધ્ય પ્રદેશથી મજરી માટે આવેલા 21 શ્રમિકોના…
Yuvrajsinh Jadeja accused: પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં AI(Artificial intelligence)નો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો છે. AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો…
Vadodara liquor News: વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. અહીં નદીમાંથી ગંદુ પાણી કાઢી દારુ ગાળવામાં આવે છે. વિશ્વામિત્રી નદીના કિનારે ચાલતાં…















