BJP leader: નરેન્દ્ર મોદીએ કેટલા મોટા ગજાના નેતાઓનું રાજકારણ પુરું કરી નાંખ્યું?
BJP leader: રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી નેતાઓ પોતે આગળ વધવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આપણે ઘણી વખત જોયું છે કે, નેતાઓ પ્રજાને વચનો આપીને ભુલી…
BJP leader: રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી નેતાઓ પોતે આગળ વધવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આપણે ઘણી વખત જોયું છે કે, નેતાઓ પ્રજાને વચનો આપીને ભુલી…
ONGC farmers land Grab: મહેસાણા અને પાટણ જિલ્લામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા તેલ કૂવાઓ માટે લેવામાં આવેલી જમીનો હવે ખેતીલાયક નથી રહી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી…
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે. તેમના દ્વારા આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયે અલગ…
Gondal Ribda Petrol Pump Firing: રાજકોટના ગોંડલ તાલુકામાં સતત અપરાધિક ઘટનાઓએ માથું ઉચક્યું છે. વારંવાર અહીં જાણે ગુજરાત સરકારનું રાજ ન હોય તેવી ઘટના બની રહી છે. ત્યારે હવે એક…
Amit shah: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દેશના રાજકારણમાં એક પ્રભાવશાળી શક્તિ તરીકે ઉભરી છે, જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓએ સંભાળ્યું છે. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં…
Ahmedabad Auto Rickshaw Driver Strike:અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે શહેરમાં નોંધપાત્ર અસર જોવા મળી છે, જેનું મુખ્ય કારણ પોલીસની કથિત એકતરફી કાર્યવાહી અને હેરાનગતિ સામેનો વિરોધ છે. રિક્ષા ચાલકોના…
Kheda: ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 20 જુલાઈ, 2025ના રોજ ખેડા જિલ્લા…
Millionaires left India after Narendra Modi became PM: ભારતમાં વર્ષોથી નાગરિકો ઉજ્જવળ ભવિષ્યની શોધમાં વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરતા આવ્યા છે. ખાસ કરીને ધનપતિઓ અને ઉચ્ચ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓમાં આ…
Kanti Amrutiya: મોરબીમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને વરસાદી પાણી ભરાવાના મુદ્દે સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વચ્ચે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતીયા અને જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સિંચાઈ…
Damodar Kund:જુનાગઢનાં પ્રસિદ્ધ તિર્થધામ દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીથી લોકો સ્નાન કરવા મજબુર બન્યા છે. નરસિંહ મહેતાની સ્મૃતિઓથી જોડાયેલા અને પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદરકુંડમાં ગંદકીને લઈને કોંગ્રેસ ભાજપ…



