શું દિલ્હીની જનતા આ વખતે ભાજપને મોકો આપશે?, સર્વેમાં ચોકાવનારા ખુલાસા?
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી સતત ચોથી વખત સરકાર બનાવશે કે પછી જનતા 27 વર્ષથી રાહ જોઈ રહેલી ભારતીય જનતા પાર્ટીને તક આપશે? દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગેના…
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી સતત ચોથી વખત સરકાર બનાવશે કે પછી જનતા 27 વર્ષથી રાહ જોઈ રહેલી ભારતીય જનતા પાર્ટીને તક આપશે? દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગેના…
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં વિચિત્ર ઘટનાઓ જોવા મળી રહી છે. અહીં છેલ્લા ત્રણ દિવસમાં 60 લોકોના માથામાં ટાલ પડી ગઈ છે. બુલઢાણાના શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા નામના…
ફાસિસ્ટ સરકારોનો હેતુ જનતાને અધિકારહિન બનાવવાનો હોય છે અને મોદી સરકાર આનો અપવાદ નથી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગારંટી યોજના (મનરેગા), જે દરેક ગ્રામીણ પરિવારના એક સભ્યને વર્ષમાં 100…
એક સમય હતો જ્યારે ભારતમાં મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા. પશુઓના શબોની શોધમાં ગીધ વિશાળ જમીન પર ચક્કર મારતા હતા. ક્યારેક તેઓ એરપોર્ટથી ઉડાન ભરે ત્યારે જેટ એન્જિનમાં ફસાઈને…
ભાજપ સરકારે મોડલ જ એવું બનાવ્યું છે કે, કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરવા મજબૂર થઇ ગયા છે: જૂઓ રિપોર્ટ દેશના કેન્દ્રમાં બેસેલી ભાજપની સરકાર હોય કે પછી દેશના પ્રદેશોમાં શાસન કરી રહેલી…
1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.…



