યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ?
યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. આ સ્ટોરી લખાય છે ત્યાર સુધીમાં બીજેપીને 30 સીટો…
યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. આ સ્ટોરી લખાય છે ત્યાર સુધીમાં બીજેપીને 30 સીટો…
સુરત: દારૂના નશામાં ઓવરસ્પીડ પછી અકસ્માત; બે સગા ભાઈઓના મોત સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે સ્પીડમાં રહેલી ગાડી ઉપરથી…
મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભના કારણે ભારતીય રેલવેને અઢળક કમાણી થઈ છે. તો ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજના…
રાજ્ય સરકારના કર્મચારીઓના મુસાફરી ભથ્થાને લઈને મોટા સમાચાર; કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર રદ્દ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થું રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ નવા…
ખ્યાતિ હોસ્પિટલ કાંડ: પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 5670 પાનાની ચાર્જશીટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ છે. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ રજૂ…
હરણી બોટ દૂર્ઘટનાના મૃતકોને અપાશે 31,75,750 રૂપિયા વળતર; મેજિસ્ટ્રેટે કર્યો હુકમ વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તમામ મૃતકોને 31,75,700 રૂપિયા આપવાનો…
Surat Child Death in Drainage: સુરત પાલિકાના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગટરના મેનહોલમાં પડેલા બે વર્ષિય બાળકનું મોત થયું છે. જેથી હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જવાબદાર ગણાતા…
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને એક કોસ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. જો કે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી…
IT raids Gujarat: રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા…
Gujarat News: પાટીદાર અનામત આંદોલન મામલામાં રાજદ્રોહના કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે.…


