Ahmedabad: ગણેશ સ્થાપના સમયે મોટી દુર્ઘટના, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10 ભોંયરામાં દટાયા
Ahmedabad: અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે એક મોટી દુર્ઘટના બની છે જેમાં બુધવારે સાંજે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું…

















