Amreli: પશુપાલકો પશુઓને લઈ મામલતદાર કચેરીમાં કેમ પહોંચ્યા?
Amreli: સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણને કારણે પશુપાલકો અને માલધારીઓ હેરાન-પરેશાન છે. ગામમાં કુલ 1800 વીઘા ગૌચર જમીન હોવા છતાં, તેમાંથી 1100 વીઘા પર દબાણ થયું…
Amreli: સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણને કારણે પશુપાલકો અને માલધારીઓ હેરાન-પરેશાન છે. ગામમાં કુલ 1800 વીઘા ગૌચર જમીન હોવા છતાં, તેમાંથી 1100 વીઘા પર દબાણ થયું…
Vadodara: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિ પર 25 ઓગસ્ટની મધરાતે અસામાજિક તત્વોએ ઈંડા ફેંકી શહેરની શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના…
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા ધર્મેન્દ્ર ભવાનીના એક વિવાદાસ્પદ ભાષણે મુસ્લિમ સમાજને નારાજ કર્યા…
Bhavnagar: ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોન્વેન્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 26 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે રિસેસ દરમિયાન એક ગંભીર ઘટના બની.જેમાં ધોરણ 9ના ‘C’ વિભાગમાં અભ્યાસ કરતા બે…
J.J. Mevada Assets Seized: અરવલ્લી-મોડાસા જિલ્લા સેશન્સ કોર્ટે ભાજપ નેતા અને પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કરતાં ખળભળાટ મચ્યો…
Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તની ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 108 ઇમર્જન્સી સેન્ટરની કર્મચારીનું અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા એક દુઃખદ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ ઘટના…
Gujarat: સાબરકાંઠામાં ભાજપ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ સેલ્ફી લેવા અને રિલ્સ બનાવવા સાબરમતીના ભયાનક વહેતા પ્રવાહ પાસે પહોચ્યાં, આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.…
Jamnagar Vantara Investigation: ગુજરાતના જામગનરમાં મોદીના હસ્તે થયેલા ઉદ્ઘાટન અંબાણીના પ્રાઈવેટ ઝૂ વનાતારા શંકાના ઘેરામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા(ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરીની…
Gujarat weather forecast:ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે પાંચ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં.…
Tarnetar Fair: સૌરાષ્ટ્રની ગૌરવશાળી લોકસંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરાઓ અને ઊંડી આધ્યાત્મિકતાને ઉજાગર કરતો પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આ વર્ષે ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી, એટલે કે 26 થી 29 ઓગસ્ટ, 2025…


