નૈનીતાલમાં એક બસ ઊંડી ખીણમાં પડી, 4નાં મોત, 21 ગંભીર ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. નૈનીતાલ જિલ્લાના ભીમતાલમાં રોડવેઝની બસ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા…
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. નૈનીતાલ જિલ્લાના ભીમતાલમાં રોડવેઝની બસ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા…
આજે 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે. ખ્રિસ્તી ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. ત્યારે ચાલો જાણીએ ખ્રસ્તી સમુદાયમાં 25 ડિસેમ્બરે જ કેમ ક્રિસમસની…
ચૂંટણીપંચના નિયમોમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારના હાલના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મંગળવારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર નહીં કરવાના નિયમને પડકાર્યો હતો. 20 ડિસેમ્બરે…
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરીક્ષાના ફોર્મ પર જીએસટી વસૂલવા મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકાર પરીક્ષાનું ફોર્મ પર જીએસટી વસૂલી…
દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. બળાત્કાર, એસિડ એટેક અને જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં મફત સારવાર પૂરી પાડવામાં આવે…
હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર પથરાઇ ગઈ છે, તો હિમવર્ષાના કારણે 174 રોડ બંધ કરવા પડ્યા છે. તેથી 300 બસો સહિત 1000 વાહનો રસ્તા…
ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં કપ્તાનગંજમાં, ગુંડાઓએ એક દલિત છોકરાને જન્મદિવસની પાર્ટીમાં બોલાવ્યો અને તેને નિર્દયતાથી માર્યો. એટલું જ નહીં પણ તેના કપડા કાઢી નાખ્યા હતા.…
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો.…
હવે મંદિર-મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુત્વવાદીઓ વચ્ચે પણ ખઠ્ઠાશ પેઠી છે. હિન્દુઓને ઉપદેશ આપવાની બાબતમાં હવે ભાગવત પોતે કટ્ટરવાદી હિન્દુઓના નિશાના ઉપર આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે…
શિક્ષણ જગતને લઈને શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. તો સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓની પણ…













