દક્ષિણ કોરિયામાં પ્લેન દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 179 પર પહોંચ્યો
દક્ષિણ કોરિયામાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી ઉતરી સીધુ દિવાલ સાથે ભટકાયું હતુ.…
દક્ષિણ કોરિયામાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી ઉતરી સીધુ દિવાલ સાથે ભટકાયું હતુ.…
દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે લેન્ડિંગ વખતે એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 181 લોકો સવાર હતા, જેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. દક્ષિણ કોરિયાના…
સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને કંપનીના વૈશ્વિક વિસ્તરણના નેતા ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. કંપનીએ જણાવ્યું કે લિમ્ફોમાના કારણે 25 ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. ઓસામુ…
ઇઝરાયેલે ગુરુવારે યમનના સના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. હુમલામાં એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતુ. જ્યારે ઈઝરાયેલ દ્વારા એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ચીફ ડો. ટેડ્રોસ…
ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનું નિર્માણ તિબેટીયન ઉચ્ચપ્રદેશના પૂર્વી કિનારા પર કરવામાં આવશે. તેનાથી ભારત અને બાંગ્લાદેશના લાખો લોકોને…
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે. આ પ્લેનમાં 110 મુસાફરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના પહેલા…
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને વોશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયા છે. પૂર્વ રાષ્ટ્રપતિને લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ એક નિવેદનમાં…
બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ…
રશિયાના કઝાન શહેરમાં આજે શનિવારે સવારે યુક્રેન તરફ ભયંકર હુમલો થયો છે. કઝાનમાં 8 ડ્રોન હુમલા થયા છે, જેમાંથી 6 રહેણાક ઈમારત પર થયા છે. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર…
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો હુમલો થયો છે. આ હુમલામાં 16 જવાનો શહીદ થયા છે જ્યારે 8 ઘાયલ હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી…



