વ્હેલ માછલી વ્યક્તિને જીવતો ગળી ગઈ, 30 સેકન્ડ પછી કાઢ્યો બહાર; જૂઓ વીડિયો
વ્હેલ માછલી વ્યક્તિને જીવતો ગળી ગઈ, 30 સેકન્ડ પછી કાઢ્યો બહાર; જૂઓ વીડિયો ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, માઇકલ પેકાર્ડ લગભગ 30 સેકન્ડ સુધી વ્હેલના મોઢામાં રહ્યા પરંતુ તે છતાં તેઓ…
વ્હેલ માછલી વ્યક્તિને જીવતો ગળી ગઈ, 30 સેકન્ડ પછી કાઢ્યો બહાર; જૂઓ વીડિયો ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, માઇકલ પેકાર્ડ લગભગ 30 સેકન્ડ સુધી વ્હેલના મોઢામાં રહ્યા પરંતુ તે છતાં તેઓ…
અમેરિકામાં પીએમ મોદીને અદાણી અંગે પ્રશ્ન; સોશિયલ મીડિયા આપી રહ્યું છે જવાબ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી મુદ્દે પીએમ મોદીને ઘેર્યા છે. શુક્રવારે રાહુલે સોશિયલ મીડિયા X પર…
અમેરિકાએ વેનેઝુએલાના પ્રવાસીઓની સન્માનપૂર્વક કર્યા ડિપોર્ટ; વીડિયો વાયરલ સોમવારે મોડી રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સથી દેશનિકાલ કરાયેલા લગભગ 190 વેનેઝુએલાના બે ફ્લાઇટ્સ કારાકાસ પહોંચ્યા જે વેનેઝુએલા અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેના નવા કરાર…
ગયા વર્ષે દેશના આ રાજ્યમાં સૌથી વધુ લોકોને ફટકારાઇ મૃત્યુદંડની સજા; 564 કેદીઓ ફાંસીની રાહે દેશમાં ફક્ત જઘન્ય ગુનાઓના કેસમાં જ ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. નેશનલ લો યુનિવર્સિટીના…
PM મોદી હાથ મળાવવા ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ PM મોદી (PM Modi) AI એક્શન સમિટમાં સામેલ થવા માટે ફ્રાન્સ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સમિટને…
સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી; ટ્રમ્પ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓ માટે કામના કલાકોના નિયમોમાં ફેરફાર કરી દીધો છે.…
અમેરિકા પછી બ્રિટનમાં પણ ભારતીયો પર સંકટ; અનેક ભારતીયોની ધરપકડ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદે રહેતા ભારતીયો વિરુદ્ધ કડક અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું…
અમેરિકામાં ગેરકાયદે રહેતા 4200 ભારતીયો વિરૂદ્ધ ચાલી રહી છે તપાસ: ED અમેરિકામાં ગેરકાયદે રહેતા લગભગ 4200 ભારતીયો વિરુદ્ધ તપાસ કાર્યવાહી ચાલી રહી હોવાનું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જણાવ્યું છે. ગુજરાત અને પંજાબ…
અમેરિકા વધુ 487 ભારતીયોને કરશે ડિપોર્ટ અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ…
શિવસેનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર વિરૂદ્ધ ફરીથી નિશાન સાંધ્યુ છે. પોતાના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને કહ્યું કે, જોકે કેન્દ્રની ભાજપા સરકાર પ્રતિદિવસ હિન્દુઓના…



