આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, ગુજરાતી ગાયકો પર્ફોર્મન્સ કરશે, જાણો સંપૂર્ણ આયોજન
  • December 25, 2024

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે. 7 દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. 27 ડિસેમ્બરે ઇશાની દવે,…

Continue reading
અમદાવાદ: ઉષ્માનપુરા મકાન ધરાશાયી થતાં 6 લોકો દટાયા
  • December 25, 2024

અમદાવાદના ઉષ્માનપુરામાં એક મકાન ધરાશાયી થવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો મકાનના કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મકાન કેમ ધરાશીયા થયું છે…

Continue reading
થલતેજની બિલ્ડિંગમાં આગ, 12થી વધુ ઓફિસો આગની લપેટામાં
  • December 24, 2024

અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર…

Continue reading
અમદાવાદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવા મામલે બીજા દિવસે ભારે વિરોધ, રાધે મોલ કરાવ્યો બંધ, વૃદ્ધાની તબિયત લધડી
  • December 24, 2024

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી પડાયું છે. આ મામલે સ્થાનિકો તેમજ દલિત સમાજમાં ભારે રોષની લાગણી…

Continue reading
ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ચાલક સહિત 28 મુસાફરો ઈજાગ્રસ્ત
  • December 24, 2024

આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે…

Continue reading
જયશ્રી રામના નારા હેઠળ કેમ હિંસા કરવામાં આવી રહી છે? આ અંગે શું કહે છે મુસ્લિમ કમેટીઓના આગેવાનો
  • December 23, 2024

જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…

Continue reading
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની મૂર્તિ કરાઇ ખંડિત; લોકોના ટોળે-ટોળા ઉમટ્યા
  • December 23, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…

Continue reading
અમદાવાદ: શાળાની જગ્યાએ બિલ્ડરે શોપિંગ સેન્ટર બનાવી નાંખ્યું
  • December 22, 2024

અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો…

Continue reading
અમદાવાદ: પાર્સલ બોમ્બને લઈને સૌથી મોટો ખુલાસો; જાણો કેમ ઘડાયો હત્યાનો પ્લાન
  • December 22, 2024

અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાત જાણે તેમ…

Continue reading
રાજશેખાવતે કહ્યું- મજબૂર ન કરો નહીં તો CM-HMના ઘરમાં ઘુસી જઈશું; પી.ટી જાડેજાએ કહ્યું- આપણે રાજા રજવાડા આપી દીધા છે
  • December 22, 2024

ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Continue reading

You Missed

AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!
Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!
Trump: ટ્રમ્પના એકજ નિવેદનની જાદુઈ અસર : તેલની કિંમતોમાં ઘટાડો થઈ ગયો! શુ કહ્યું ટ્રમ્પે જાણો!
Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ
Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!