MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત
MP BJP Narottam Mishra: મધ્યપ્રદેશના દતિયામાં ભાજપના પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાની જગ્યાએ આશુતોષ તિવારીને પેટાચૂંટણીમાં ટિકિટ આપવાનો નિર્ણય રાજકીય ભૂકંપ સમાન સાબિત થયો છે. શુક્રવારે સાંજે ઉમેદવારની જાહેરાત થતાં…







