શું જાણી જોઈને સમાજની શાંતિને પલીતો ચંપાઈ રહ્યો છે ગુજરાતમાં?
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.…
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ…
ભારતીય જનતા પાર્ટીએ 2024ના વર્ષમાં ચૂંટણીમાં સફળતાઓ મેળવવાની સાથે-સાથે પૈસાનો પણ વરસાદ થયો છે. 2024માં પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો…
ગુજરાતમાં ભાજપ સરકાર માટે વર્ષ 2024નું વર્ષ ખુબ જ મજાનું રહ્યું છે. કેમ કે 2024માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા 2244 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ પ્રજા માટે 2024 ભારે કષ્ટદાયી…
ભારતમાં સાત વર્ષ પહેલા જીએસટી (વસ્તુ અને સેવા કર) લાગુ કરવામાં આવ્યો હતો. હકીકતમાં આ પર આજે પણ ઘણા પ્રકારના ગૂંચવારા અને લોકોના દરમ્યાન ચર્ચા જોવામાં આવે છે. જીએસટીના મામલામાં…
બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણી યોજાઈ તે પહેલા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપી દીધું છે. માઈનોરીટી સેલના મહિલા ઉપ પ્રમુખે પાલિકા કોર્પોરેટર અબરાર…
ચૂંટણીપંચના નિયમોમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારના હાલના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મંગળવારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર નહીં કરવાના નિયમને પડકાર્યો હતો. 20 ડિસેમ્બરે…
અમિત શાહની બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્ય અને દેશભરમાં તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રિપોર્ટને ઇન્ટરવ્યું આપીને અમિત શાહ સહિત સત્તાધારી બીજેપી…
બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ…


