India Pakistan Ceasefire: આજ દીન સુધી ભારત – પાક વચ્ચે મધ્યસ્થીની જરૂર નહોતી, પહેલીવાર અમેરિકાની વાત કેમ માનવામાં આવી?
India Pakistan Ceasefire:ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે . ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12…








