Murli Manohar Joshi: મુરલી મનોહર જોશીએ મોદી સરકારની શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલ, બજેટથી પેપર લીક સુધી સરકારને ઘેરી
Murli Manohar Joshi: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. મુરલી મનોહર જોશીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને તેની પ્રાથમિકતાઓ અંગે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.…








