Narendramodi: નરેન્દ્ર મોદીનો ખેતીની જમીન વધારી હોવાનો દાવો કેટલો સાચો? ઉપવાસ દરમિયાન પણ જુઠ્ઠું બોલવાનું?જૂઓ ખાસ વિશ્લેષણ
Narendramodi: ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયે મોદી કહેતા હતા કે તેમની સરકારે ઔદ્યોગિક વિકાસ કર્યો છે અને સાથે સાથે 18 લાખ હેક્ટર જમીન ખેતી લાયક બનાવી છે મતલબ કે ગુજરાતમાં…

















