Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન
Anandiben Patel: ઉત્તર પ્રદેશના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનો ભારે ચર્ચાનો વિષય બન્યા છે. ગોરખપુર બાદ હવે લખનઉમાં પણ તેમણે સરકારી યોજનાઓના અમલ, વંચિત સમાજ સુધી લાભ…







