Jeet Pabari suicide case: ભારતીય ક્રિકેટર ચેતેશ્વરના સાળા જીત પાબારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર; દુષ્કર્મની ફરિયાદ થતાં ડિપ્રેશનમાં હતો
Jeet Pabari suicide case:ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના રાજકોટમાં રહેતા સાળા જીત પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મૃતક સામે તેની પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…








