ANAND: ભાલેજમાંથી કતલખાનું ઝડપાયુંઃ 4ને દબોચ્યા, 5 આરોપીઓ ફરાર
આણંદ જીલ્લાના ભાલેજ ગામેથી ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસરના કતલખાનાનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 10 ગૌવંશને બચાવી લઈ સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે હજુ…
આણંદ જીલ્લાના ભાલેજ ગામેથી ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસરના કતલખાનાનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 10 ગૌવંશને બચાવી લઈ સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે હજુ…
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે, સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો દોર પણ ચાલુ છે. શનિવારે, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ પર ભાજપના નેતા પરવેશ…
હાલ અમદવાદમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે આજે AMC અને પોલીસ ટીમ પર હુમલો થયો છે. સ્થાનિકોએ અમદવાદના રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા…
અમદાવાદમાં ફરીએકવાર તંત્રએ ગેરકાયદેસરના બાંધકામો પર બૂલટોઝર ફેરવી નાખ્યું છે. AMCના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી કામગીરી આવી રહી છે. અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ…
ગુજરાતમાં સતત અપરાધની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે ભયંકર મારામારીનો વિડિયો સામે આવ્યો છે. જૂની અદાવતની રીસ રાખી અમદાવાદના એક કારચાલકને સાયલા…
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ…
ગુજરાતમાં વારંવાર દુષ્ટકૃત્યોની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમોને કાયદાનો ડર રહ્યો જ ન હોય તે રીતે કુકર્મો કરતાં જરાય ખચકતાં નથી. ત્યારે સરકારની મહિલા સુરક્ષાની વાત પર પાણી ફરી…
લેટરકાંડ મામલો દિવસને દિવસે વધુ ગરમાતો જાય છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા નેતા સહિત સમાજ આગળ આવ્યો છે. અને પાયલ ગોટી પર પોલીસ દ્વારા થયેલા દમનમાં ન્યાય અપવાવવા માગ કરી…
રાજકોટની કોર્ટમાં વકિલો અને બે અસીલો વચ્ચે ઉગ્ર મારા મારી થઈ છે. જેમાં પુરુષ વકીલ અને મહિલા વકીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉશ્કેરાયેલા અસલીઓ કોર્ટમાં જ વકીલો પર હુમલો કર્યો છે. જેથી બંને વકીલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંન્ને આરોપીઓ હાલ ફરાર થઈ જતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ચકચાર મચાનાર નકલી લેટરકાંડ મુદ્દે રોજે રોજ રાજકારણ ગરમાતું જાય છે. પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલથી અમરેલીમાં કાર્યકરો નારી સ્વાભિમાન અભિયાન હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. જે આજે પણ યથાવત રાખ્યા છે. આખી રાત ઠંડીમાં રાજકલ ચોક ખાતે વિતાવી છે. આજે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું છે.

