Ahmedabad plane crash: કાનૂની સલાહ લીધા વિના ફોર્મ ન ભરો, પિડિતોને ચેતવ્યા!
  • July 5, 2025

Ahmedabad plane crash:  અમદવાદમાં  ગત 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં 47ના પરિવારને એર ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 25-25 લાખનું વચગાળાનું વળતર ચૂકવ્યું છે. જ્યારે અન્ય દાવેદારોના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવી રહ્યા છે.…

Continue reading
Ahmedabad માં પ્લેન ક્રેશનો કાટમાળ લઈને જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત
  • June 22, 2025

Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ની દુ:ખદ દુર્ઘટનાના કાટમાળને હટાવવાની પ્રક્રિયા દરમિયાન શનિવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્લેનના પાછળના ભાગને લઈ જતી ટ્રક…

Continue reading
Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 
  • June 19, 2025

દિલીપ પટેલ Ahmedabad Plane Crash: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિયતાના કારણે તુરંત રાહત કામગીરી કરી શકાઈ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
મધ્યપ્રદેશના શિવપુરીમાં સેનાનું પ્લેન ક્રેશ, લાગી આગ! પાઇલટ્સનું શું થયું?(Video)
  • February 6, 2025

 મધ્યપ્રદેશના શિવપુરીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ થયું નથી. વિમાનમાં બેઠેલા બંને પાયલોટ ઘાયલ…

Continue reading
કઝાકિસ્તાનમાં પેસેન્જર પ્લેન ક્રેશ; 100થી વધારે લોકોના મોતની આશંકા- જૂઓ વીડિયો
  • December 25, 2024

કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે. આ પ્લેનમાં 110 મુસાફરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના પહેલા…

Continue reading