Ahmedabad plane crash: કાનૂની સલાહ લીધા વિના ફોર્મ ન ભરો, પિડિતોને ચેતવ્યા!
Ahmedabad plane crash: અમદવાદમાં ગત 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં 47ના પરિવારને એર ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 25-25 લાખનું વચગાળાનું વળતર ચૂકવ્યું છે. જ્યારે અન્ય દાવેદારોના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવી રહ્યા છે.…