Rahul Gandhi: ‘શુદ્ધિકરણ’ વિવાદ પર રાહુલ ગાંધી આક્રમક, ‘શુદ્ધિકરણ’ કરનારાઓ સામે FIRની માંગ
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દલિતો સાથે કથિત ભેદભાવ અને ‘શુદ્ધિકરણ’ની ઘટનાઓને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ…







