Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન
Ram Mandir controversy: ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં રામ મંદિર સાથે જોડાયેલા કથિત ચઢાવા અને નાણાંના ગેરઉપયોગના આરોપોને લઈને વિવાદ ફરી ગરમાયો છે. ફૈઝાબાદ બાર એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે…












