Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!
  • April 17, 2025

Sabarkantha: 12 અપ્રિલે સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ-પત્નીના મોત થયા, જે બાદ બે પુત્રના પણ મોત થયા હતા. જ્યારે એક બાળકીની…

Continue reading
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
  • April 13, 2025

Sabarkantha Suicide: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ એક ચિંતાનો વિષય બની રહી છે. વારંવાર આપઘાતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કોઈ મોંઘવારી, આર્થિક તંગી કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી…

Continue reading
SABARKANTHA: ગોપાલના ગાંઠિયામાંથી નીકળી મૃત ઉંદરડી
  • January 11, 2025

તાજેતરમાં જ રાજકોટ સ્થિત ગોપાલ કંપનીમાં આગ લાગતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે હવે ફરીએકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. સાબરકાંઠાં જીલ્લાની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી…

Continue reading
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ; 7 વર્ષની બાળકીને વેચી મારીને પરિવાર પાસેથી વસૂલ્યા ત્રણ લાખ રૂપિયા
  • December 22, 2024

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ માનવતાની બધી જ હદ્દો પાર કરીને પોતાના વ્યાજના પૈસા મેળવા માટે બાળ તસ્કરી કરી છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે…

Continue reading