Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?
Satya Niketan Building Collapse: દિલ્હીના સત્ય નિકેતનમાં 6 સપ્ટેમ્બરે પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થતાં સાત લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનાએ માત્ર એક મકાનની સુરક્ષા નહીં, પરંતુ દિલ્હીમાં વિદ્યાર્થીઓ…







