Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
Junagadh Ashram Shala Scam: જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલી એક આશ્રમશાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા, દસ્તાવેજો અને સરકારી સહાયને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. શિક્ષણ અને ભરતી સંબંધિત મુદ્દાઓ ઉઠાવતા યુવરાજસિંહ…







