Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!
  • March 28, 2026

Yogi Government: ઉત્તર પ્રદેશમાં હવે રાજકીય નેતાઓની કોઈ કિંમત રહી નથી અને અધિકારીઓ માત્ર યોગીજીનો જ આદેશ માનતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે, યુપીના સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને…

Continue reading
Shankaracharya: ભારે હૈયે સ્નાન કર્યા વગરજ માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરતા કહ્યું,કે “મુઘલો જેવું વર્તન કરનારાઓ ખુલ્લા પડ્યા છે!”
  • January 28, 2026

Shankaracharya: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ભારે હૃદયે પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરી છે,આજે બુધવારે સવારે એક પત્રકાર પરિષદમાં બોલાવી તેઓ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ…

Continue reading
Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!
  • January 27, 2026

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ…

Continue reading
Shankaracharya: “અમે ગૌ હત્યાની વાત કરી એટલે ભાજપને ગમતા નથી!” શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા
  • January 26, 2026

● સનાતન ધર્મ કોને કહેવાય? Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર…

Continue reading
Prayagraj: દેશના પ્રયાગરાજમાં “હિન્દૂ વિરુદ્ધ હિન્દૂ” !! શંકરાચાર્ય અને અદિત્યનાથ યોગીના બે જૂથો પડ્યા!! સનાતન ધર્મની ડીંગો હાંકતા રાજકારણીઓના ચહેરા ખુલ્લા પડ્યા!
  • January 25, 2026

● બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, સનાતન ધર્મની ફજેતી થઈ રહી છે. ●અવિમુક્તેશ્વરાનંદના જીવને જોખમ હોવાનો શિષ્યોનો દાવો, શિબિરમાં અજાણ્યા ઈસમો ઘૂસી ગયા અને આદિત્યનાથ યોગીના સમર્થનમાં…

Continue reading
મધ્યપ્રદેશમાં 14 બાળકોના મોત બાદ UP સરકાર સફાળી જાગી, કફ સિરપ પર પ્રતિબંધ!
  • October 6, 2025

Cough Syrup News । મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી માસુમ બાળકોના ટપોટપ મોત થતાં સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઇ છે અને હવે સરકાર સફાળી જાગી હોય તેમ એક્શન લેવાનું શરૂ…

Continue reading
Mohammad Shahid: ભારતને મોટી જીત અપાવનાર હોકી ખેલાડી મોહમ્મદ શાહિદના ઘરને યોગી સરકારે તોડાવ્યું!, પરિવારે કહ્યું મુસ્લિમ બહુમતીવાળા…
  • September 30, 2025

UP Mohammad Shahid House Demolition: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કચારીથી સંધા સુધી રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. રોડ પહોળો કરતી વખતે પદ્મશ્રી ઓલિમ્પિયન મોહમ્મદ શાહિદના ઘરનો એક ભાગ બુલડોઝરથી…

Continue reading

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?