Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ
  • August 24, 2026

Rajat Singh FIR UP school: ‘જો મારે જેલ જવાનું જ હોય, તો આના માટે જેલ જવાનું પસંદ કરીશ.’ ઉત્તર પ્રદેશના યુવા કાર્યકર્તા રજત સિંહે પોતાના વિરુદ્ધ FIR નોંધાયા બાદ આ…

Continue reading
UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી
  • August 6, 2026

UP Advertisement Budget: ઉત્તર પ્રદેશ સરકારના સત્તાવાર બજેટ દસ્તાવેજોના વિશ્લેષણમાં રાજ્યના જાહેરાત અને પ્રચાર-પ્રસાર પર થયેલા ખર્ચ અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ, નાણાકીય વર્ષ 2017-18થી 2024-25…

Continue reading
Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!
  • March 28, 2026

Yogi Government: ઉત્તર પ્રદેશમાં હવે રાજકીય નેતાઓની કોઈ કિંમત રહી નથી અને અધિકારીઓ માત્ર યોગીજીનો જ આદેશ માનતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે, યુપીના સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને…

Continue reading
Shankaracharya: ભારે હૈયે સ્નાન કર્યા વગરજ માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરતા કહ્યું,કે “મુઘલો જેવું વર્તન કરનારાઓ ખુલ્લા પડ્યા છે!”
  • January 28, 2026

Shankaracharya: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ભારે હૃદયે પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાંથી વિદાય લેવાની જાહેરાત કરી છે,આજે બુધવારે સવારે એક પત્રકાર પરિષદમાં બોલાવી તેઓ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ…

Continue reading
Prayagraj: યુપીમાં ભાજપનો હિન્દુત્વનો બનાવટી ચહેરો ખુલ્લો પડ્યો? સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામુ!
  • January 27, 2026

Prayagraj: હિન્દૂ રાષ્ટ્રની વાતો કરનારા ભાજપ શાસનમાંજ હવે પ્રયાગરાજના ધાર્મિક મેળામાં શંકરાચાર્ય અને સાધુઓ ઉપર થયેલા અત્યાચારના દ્રશ્યો જોઈ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીના સિટી મેજિસ્ટ્રેટ…

Continue reading
Shankaracharya: “અમે ગૌ હત્યાની વાત કરી એટલે ભાજપને ગમતા નથી!” શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા
  • January 26, 2026

● સનાતન ધર્મ કોને કહેવાય? Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર…

Continue reading
Prayagraj: દેશના પ્રયાગરાજમાં “હિન્દૂ વિરુદ્ધ હિન્દૂ” !! શંકરાચાર્ય અને અદિત્યનાથ યોગીના બે જૂથો પડ્યા!! સનાતન ધર્મની ડીંગો હાંકતા રાજકારણીઓના ચહેરા ખુલ્લા પડ્યા!
  • January 25, 2026

● બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, સનાતન ધર્મની ફજેતી થઈ રહી છે. ●અવિમુક્તેશ્વરાનંદના જીવને જોખમ હોવાનો શિષ્યોનો દાવો, શિબિરમાં અજાણ્યા ઈસમો ઘૂસી ગયા અને આદિત્યનાથ યોગીના સમર્થનમાં…

Continue reading
મધ્યપ્રદેશમાં 14 બાળકોના મોત બાદ UP સરકાર સફાળી જાગી, કફ સિરપ પર પ્રતિબંધ!
  • October 6, 2025

Cough Syrup News । મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી માસુમ બાળકોના ટપોટપ મોત થતાં સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઇ છે અને હવે સરકાર સફાળી જાગી હોય તેમ એક્શન લેવાનું શરૂ…

Continue reading
Mohammad Shahid: ભારતને મોટી જીત અપાવનાર હોકી ખેલાડી મોહમ્મદ શાહિદના ઘરને યોગી સરકારે તોડાવ્યું!, પરિવારે કહ્યું મુસ્લિમ બહુમતીવાળા…
  • September 30, 2025

UP Mohammad Shahid House Demolition: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કચારીથી સંધા સુધી રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. રોડ પહોળો કરતી વખતે પદ્મશ્રી ઓલિમ્પિયન મોહમ્મદ શાહિદના ઘરનો એક ભાગ બુલડોઝરથી…

Continue reading

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત