ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ”
ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ” નવી દિલ્હી: ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે બુધવારે કહ્યું કે તે ગાઝાની પરિસ્થિતિ અંગે…
ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ” નવી દિલ્હી: ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે બુધવારે કહ્યું કે તે ગાઝાની પરિસ્થિતિ અંગે…
નેતાઓ પર EDના 193 કેસમાંથી માત્ર 2માં સજા; શું એજન્સી સત્તાનું હથિયાર બની ગઈ? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વિપક્ષી પક્ષો લાંબા સમયથી ED પર…
ગુજરાતનું સ્વાસ્થ્ય કેવી રીતે સ્વસ્થ રહેશે? રાજ્યની 4 મોટી હોસ્પિટલોમાં જ 5,000થી વધુ જગ્યાઓ ખાલી ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. દર્દીઓ અને તેમના સગાઓને…
PM મોદીએ સુનિતા વિલિયમ્સને શુભેચ્છા પાઠવી તો પવન ખેરાએ 2007ની અપાવી યાદ પીએમ મોદીએ પોતાના પત્રમાં સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓની પ્રશંસા કરતાં એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમને લખ્યું કે,…
હરેન પંડ્યા એક્સ પર થઈ રહ્યાં છે ટ્રેન્ડ; PM મોદીનો સુનિતા વિલિયમ્સને લખેલો પત્ર જવાબદાર સુનિતા વિલિયમ્સ, એક ભારતીય મૂળની નાસા એસ્ટ્રોનોટ, 2024ના જૂન મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર…
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો રાજકોટના ગોંડલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો હવે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી ગયો છે.…
સોનિયા ગાંધીની મનરેગા યોજના અંગેની ચિંતાઓ શું દર્શાવે છે? સોનિયા ગાંધીએ મંગળવારે કેન્દ્રની ભાજપ સરકાર પર મનરેગાને આયોજિત રીતે નબળું પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ યોજના યુપીએ સરકાર દરમિયાન…
ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા…
કેજરીવાલના સૌથી વિશ્વાસુ સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી CCTV કેમેરા લગાવવાના પ્રોજેક્ટમાં કૌભાંડનો આરોપ ભાજપ સરકાર આવતાં દિલ્હીમાં AAP ફસાઈ? Satyendra Jain: દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ અનેક રાજકીય સમીકરણો બલાઈ…
ધ ગુજરાત રિપોર્ટનો અહેવાલ ધ વાયર સુધી પહોંચ્યો; બીજેપી નેતાના ભ્રષ્ટાચારને પક્ષના નેતાએ જ કર્યા ઉજાગર ધ ગુજરાત રિપોર્ટના સીનિયર પત્રકાર દિલીપ પટેલના એક અહેવાલને ધ વાયરે પોતાના પ્લેટફોર્મ ઉપર…

