Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…
Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…
UP News: કૌશાંબી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં, લગ્નના આઠ દિવસ પછી, એક નવપરિણીત મહિલાનો મૃતદેહ રેલવે ટ્રેક પર વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. લાશ મળી આવ્યાની…
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક મતદાન સ્પષ્ટપણે દર્શાવે છે કે જનતાએ એક જ ફરી NDAને સત્તા સોંપવાનો નિર્ણય લીધો છે. વિવિધ ટીવી ચેનલો અને…
CM Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. એક સપા સાંસદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે વંદે માતરમ ઉજવવા માટે એક…
Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયુ છે. બિહારના 20 જિલ્લાઓની 122 વિધાનસભા બેઠકો પર બમ્પર 67.14% મતદાન નોંધાયું છે. સાંજે 5…
Journalist Attacked in Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી…
PM Modi Publicity Expensive: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિશ્વગુરુ‘ ઈમેજને ચમકાવવા માટે કેન્દ્ર સરકારે 2014થી 2025 સુધીના 11 વર્ષમાં 4,894 કરોડ રૂપિયાનું વિશાળ વેડફણ કર્યું છે! આ રકમ માત્ર જાહેરાતો અને…
Chaitar vasava: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેકટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટીંગ થઈ. આ મીટીંગ બાબતે આમ આદમી…
Junagadh Mahadev Bharti Bapu Missing Again: જૂનાગઢના ભારતી આશ્રમના ભારતી આશ્રમનામહાદેવગીરી બાપુ ફરીએકવાર એકાએક લાપતા થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતાં મહાદેવ…
Dhirendra Shastri: બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘સનાતન હિંદુ એકતા પદયાત્રા’ દરમિયાન આપેલું એક હળવું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈને વિવાદાસ્પદ બન્યું છે. શાસ્ત્રીજી, જેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની મહત્વાકાંક્ષા…















