ગુજરાત સરકારે થોળ-નળ સરોવરને વિકસાવા માટે ફાળવી 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ
ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન સ્થળોને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 25-25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી…