NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો
નવસારીમાં નજીવી બાબતે દંપતીને માર મારવામાં આવ્યો છે. પાડોશીના હુમલા નો ભોગ બનનાર દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દંપતીને ઘર બાહર બોલાવી પાડોશીએ માર માર્યો હતો. મારી પત્નીને જોઈ કેમ…
નવસારીમાં નજીવી બાબતે દંપતીને માર મારવામાં આવ્યો છે. પાડોશીના હુમલા નો ભોગ બનનાર દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દંપતીને ઘર બાહર બોલાવી પાડોશીએ માર માર્યો હતો. મારી પત્નીને જોઈ કેમ…
દરિયાકિનારેથી નશીલા પદાર્થ અને સોનાની દાણચોરી તથા હથિયારો ઘુસાડવાની પ્રવૃત્તિઓતો થતી હતી પરંતુ હવે સસલાઓની ગેરકાયદેસર હેરફેરનું કૌભાંડ બહાર આવ્યું છે. જામનગરમાં જીવદયા પ્રેમીઓએ સસલાઓની હેરાફેરીનું મોટું કૌભાંડ ખુલ્લુ કર્યું…
ગઈકાલે અમદાવાદના વાસણા વિસ્તારમાં બે શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસ દોડી ગઈ હતી. બાદમાં યુવાનના મૃતદેહને SVP હોસ્પિટલમાં લઈ જવાયો…
સુરતના ગોડાદરામાં ધો. 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. શાળા સંચાલકોનો ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીએ સમયસર ફી ન ભરી શકતાં…
આજે રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ મુરલી કિશન દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. જ્યારે…
ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે હવે વધુ એક ઘટના રાજકોટમાંમાંથી બહાર આવી છે. જેમાં સ્કૂલવાન ડ્રાઈવરે જ…
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને…
સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી…
સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળા દ્વારા ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવતું હતુ. ફી ભરવાની બાકી હોવાથી વિદ્યાર્થીનીને બહાર ઉભી રાખતાં લાગી…
GPSC(Gujarat Public Service Commission)ના અનેકવાર છબરડાં બહાર આવતાં હોય છે. ત્યારે હવે નવો છબરડો બહાર આવ્યો છે. ગાંધીનગરમાં લેવાયેલી પરિક્ષામાં કેટલાંક વિકલ્પો જ ખોટા આપવામાં આવ્યા હતા. જેથી હવે આ…



