Ahmdedabad Plane Crash: ભાઈને શોધવા આવેલ યુવકે કહ્યું- ‘મારા ભાઈનો ફોન ઓન, તે હજુ પણ જીવીત હશે’
  • June 13, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો ખૂબ…

Continue reading
MP: ભોપાલમાં 90 ડિગ્રીના વળાંકવાળો બ્રિજ બની ગયો, કોઈનું ધ્યાન ન ગયુ!, હવે તોડવો પડશે!
  • June 13, 2025

MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક નવો રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે . આ પુલ ઐશબાગમાં બનાવવામાં આવ્યો છે. પુલ બનાવવાનો હેતુ ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવાનો હતો. પરંતુ હવે આ…

Continue reading
Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
  • June 13, 2025

Air india Flight : થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગ…

Continue reading
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
  • June 13, 2025

Sunjay Kapur: ભારતના જાણીતા ઓટોમોબાઈલ ઉદ્યોગપતિ અને સોના કોમસ્ટારના ચેરમેન સંજય કપૂરનું ગુરુવારે ઈંગ્લેન્ડમાં અવસાન થયું. તેમની ઉંમર લગભગ 50 વર્ષની હતી. મળતી માહિતી મુજબ, ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન એક…

Continue reading
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર…

Continue reading
કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપી મોટી જવાબદારી, AAP પાર્ટી કેમ છોડવી પડી?
  • June 12, 2025

કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને કોંગ્રેસે અનુસૂચિત જાતિ વિભાગના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં મંત્રી રહેલા રાજેન્દ્ર…

Continue reading
Maharashtra: સોનમ બાદ હવે રાધિકા, લગ્નના 3 મહિનામાં જ પતિની હત્યા
  • June 12, 2025

Maharashtra:આ દિવસોમાં દેશ ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસની ચર્ચા કરી રહ્યો છે. સોનમ રઘુવંશીએ લગ્નના થોડા મહિના પછી જ હનીમૂન દરમિયાન તેના પતિની હત્યા કરાવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સોનમે…

Continue reading
UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
  • June 12, 2025

UP NEWS: એવું કહેવાય છે કે પ્રેમ મેળવવા માટે લોકો બધી હદો પાર કરી દે છે પરંતુ પ્રેમ મેળવવા માટે પોતાના પતિની હત્યા કરવી કેટલી હદ સુધી વ્યાજબી છે? તાજેતરમાં…

Continue reading
Raja Raghuvanshi Case : સોનમના ભાઈએ રાજા રઘુવંશીના પરિવારની માંગી માફી, કહ્યું- તેને ફાંસી પર લટકાવી દો
  • June 11, 2025

Raja Raghuvanshi Case : ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હનીમૂન માટે પત્ની સાથે મેઘાલય ગયેલા રાજા રઘુવંશીની હત્યા કરવામાં…

Continue reading
Raja Raghuvanshi Case : પ્રેમી રાજને સામે બેસાડી પોલીસે પૂછપરછ કરી, આખરે સોનમ ભાંગી પડતા ગુનો કબુલ્યો
  • June 11, 2025

Raja Raghuvanshi Case :  પત્ની સાથે હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી શિલોંગ ગયેલા રાજા રઘુવંશીના હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આરોપી સોનમ રઘુવંશીએ SIT પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી…

Continue reading