પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર ફાળવશે જમીન
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને સરકારે જમીન આપવાની તૈયારી દર્શાવી છે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને સરકારે જમીન આપવાની તૈયારી દર્શાવી છે
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નવી પુસ્તક ચર્ચામાં છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 55 સીટો જીતશે
મહાકુંભમાં ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
રાહુલ ગાંધીનો (Rahul Gandhi) સંસદમાં પડઘો; ભાજપ (BJP) પાસે નહતો કોઈ જવાબ રાહુલ ગાંધીના ધારદાર સત્ય વચનો સામે બીજેપી નત:મસ્તક સંસદના બજેટ સત્રમાં ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ મુદ્દે ચર્ચા થઈ…
સંસદના ચાલુ બજેટ સત્રનો આજે (3 ફેબ્રુઆરી) ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે.
મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જયા બચ્ચને નિવેદન આપ્યું છે.
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાની એક મહિલા પર આરોપ છે કે, તેણે દીકરીના શિક્ષણ માટે તેના પતિને 10 લાખ રૂપિયામાં તેની
ઈસરો એટલે કે ઈન્ડિયન સપેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 100માં રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે















