સરકારી કર્મચારીઓને મોટી ભેટ, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
  • January 16, 2025

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આતુરતાથી રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની…

Continue reading
ગૌતમ અદાણી ગૃપનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરનાર ‘હિન્ડેનબર્ગ રિસર્ચ’ બંધ, શું છે કારણ?
  • January 16, 2025

અમેરિકાની પ્રસિધ્ધ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ કરવામાં આવી રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય…

Continue reading
દિલ્હીને જીતવા મોદી સહિત 40 સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં
  • January 15, 2025

ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે

Continue reading
ઇન્ડિયન નેવીને મળી સ્વદેશી INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરની ખતરનાક ત્રિપુટી
  • January 15, 2025

પીએમ મોદીએ ત્રણ અગ્રણી નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા છે. આ યુદ્ધ જહાજોનું સમર્પણ

Continue reading
સોનિયા ગાંધીએ કર્યું કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ઇન્દિરા ભવનનું ઉદ્ધાટન
  • January 15, 2025

કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા

Continue reading
કેજરીવાલ-સિસોદિયા સામે લીકર કૌભાંડનો કેસ ચલાવવા EDને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી
  • January 15, 2025

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે

Continue reading
કર્ણાટકની કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પુરા થતાં મળી શકે છે નવા દલિત મુખ્યમંત્રી
  • January 15, 2025

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે

Continue reading
કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર
  • January 15, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ

Continue reading
જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી એક મહિનામાં 14 લોકોના મોત
  • January 15, 2025

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા

Continue reading

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા