સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પછી ભરણપોષણ અંગે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટ દ્વારા ભરણપોષણ અને એલ્યુમની અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે
સુપ્રીમ કોર્ટ દ્વારા ભરણપોષણ અને એલ્યુમની અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સલાહ અને ચેતવણી આપી છે.
મહાકુંભમાં આવેલ સ્ટીવ જોબ્સના પત્ની પડ્યા બીમાર; કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરુ થઈ ગયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને…
જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ (IMD) ના 150માં સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લઈ ‘મિશન મૌસમ’ના શુભારંભ કર્યો હતો.
ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના નવા નિયમ ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે
12 વર્ષ બાદ આયોજિત થનારો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો. જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…
ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…
પંજાબના લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ગુરપ્રીત ગોગીના માથામાં…















