પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન; કેન્દ્ર સરકારે જાહેર કર્યો 7 દિવસનો રાષ્ટ્રીય શોક
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે એટલે કે 26 ડિસેમ્બર, 2024ની રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લાવવામાં આવ્યા…

















