પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આપ્યું મોટું નિવેદન
  • December 30, 2024

બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ…

Continue reading
વિદ્યાર્થીઓની CM નીતિશને સીધી ચિમકી- 2025માં થશે તમારી પરીક્ષા
  • December 30, 2024

ડિસેમ્બર મહિનામાં બિપીએસસી એટલે કે બિહાર લોક સેવા આયોગના પરીક્ષાર્થીઓ પર ત્રણ વખત લાઠીચાર્જ થઈ ચૂક્યો છે. રવિવારે બિહારની રાજધાની પટનામાં થયેલા લાઠીચાર્જમાં પોતાના ઘાયલ મિત્રને ખભે ટેકો આપતો એક…

Continue reading
‘CM યોગીના ઘર નીચે છે શિવલિંગ, ખોદકામ કરવું જોઈએ’: અખિલેશ યાદવ
  • December 29, 2024

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીની મુલાકાત લીધી હતી અને અમિત શાહ-જેપી નડ્ડા સહિત અનેક નેતાઓને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું હતું.…

Continue reading
મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં અવ્યવસ્થા, રાહુલના નિવેદન પર જેપી નડ્ડા ભડક્યા!, જુઓ શું કહ્યું?
  • December 29, 2024

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે સ્થળની પસંદગી અને તેમના નામે સ્મારકને લઈને રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાનની યાદનું ‘અપમાન’…

Continue reading
ત્રીજીવાર બાળકીને જન્મ આપતાં પત્ની પર પેટ્રોલ છાંટી સળગાવી, જુઓ ક્યાંની છે ઘટના?
  • December 29, 2024

મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી છે. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. પોલીસે આરોપી પતિની…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી…

Continue reading
મનમોહન સિંહનો પાર્થિવ દેવ અંતિમ સંસ્કાર માટે રવાના, દેશીની શ્રદ્ધાંજલિ
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ…

Continue reading
કોંગ્રેસ 1 વર્ષ સુધી દેશવ્યાપી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે, બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ
  • December 27, 2024

કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં…

Continue reading
મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના
  • December 27, 2024

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં…

Continue reading
આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લવાશે: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
  • December 27, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…

Continue reading

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા